- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી...

થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ

- Advertisement -

થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ

  • થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ.
  • ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.
  • થાનગઢ આઝાદ ચોકમાં ફટાકડા ફોડીને યુવાનોએ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ
થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ

થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની 130 મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. તેમજ યુવાનો દ્વારા રાત્રિના સમયે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીનું આયોજન સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના આંબેડકર હોલથી થઇને રેલી યોજવામાં આવી હતી. જેમાં થાનગઢ આઝાદ ચોકમાં ફટાકડા ફોડીને
યુવાનોએ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

Smartphone - તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ Google News Follow Us Link ઘણા યુઝર્સને સ્માર્ટફોન જૂનો થવા પર હેંગ થવાની સમસ્યા રહે છે. જૂનો સ્માર્ટફોન હોવાને કારણે ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર બંને જૂના થઈ જાય છે, જેની અસર ફોનના પરફોર્મન્સમાં જોવા મળે છે. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો જૂનો સ્માર્ટફોન પણ સ્મુથ ચાલશે. 1.આ બાબતોનું રાખો ધ્યાન ઘણીવાર જૂના સ્માર્ટફોનમાં...