- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન...

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

  • અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખે કરાવ્યું
  • રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન
  • સુરેન્દ્રનગર વાસીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતેથી અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખે કરાવ્યું. સુરેન્દ્રનગરમાં રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

જેમાં બે રાથો દોડાવીને કોરોનાની મહામારી સામે સુરેન્દ્રનગર વાસીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

રથનું પ્રસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ કરાવ્યું હતું આ રથમાં આયુર્વેદિક દવા, ટિફિન વ્યવસ્થા, વેક્સિન, માસ્ક તથા ઉકાળા પંચામૃતનું વિતરણ પણ શરૂ કરવામાં આવનાર છે ત્યારે આ પ્રસંગે આગેવાનો જયેશભાઈ પટેલ, મનહરસિંહ રાણા, વાય.બી.રાણા, રાકેશભાઈ ખાંભલા, વિકીભાઈ ચાંપાનેરી, હાર્દિકભાઇ ટમાલિયા વિગેરેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

Temperature - અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, ભુજમાં પણ ગરમી 35 ડિગ્રીથી વધુ Google News Follow Us Link શ્રાવણમાં જ ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત અમદાવાદમાં શ્રાવણમાં જ ભાદરવા જેવી આકરી ગરમી પડવા લાગી છે. આજે 36.1 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં ઓગસ્ટમાં નોંધાયેલું આ...