Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે યુવાન ઉપર હુમલો

સુરેન્દ્રનગરમાં નજીવી બાબતે યુવાન ઉપર હુમલો

                                                                                         Google News Follow Us Link

સુરેન્દ્રનગરની આચાર્ય માર્કેટ સામે નજીવી બાબતમાં યુવાન ઉપર બોથડ પદાર્થથી હુમલો થતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ આચાર્ય માર્કેટ સામે વાહન ખસેડવા જેવી સમાન્ય બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સો દ્વારા એક યુવાન ઉપર હુમલો કરીને માથામાં ગંભીર ઈજા પહોંચેલ હોવાનું જાણવા મળે છે. આ બનાવ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સુરેન્દ્રનગર શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટનું નામકરણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version