...
- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

- Advertisement -

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

  • કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન
  • સુરેન્દ્રનગર થી પણ સ્વયંસેવકોએ ભાગ લઈને સેવા આપી
  • બાળકોને વિશિષ્ટ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલ બરવાળા તાલુકાના કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ધોરણ 1 થી 8 ના બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં નવનિર્મિત રોડનું સ્વામિનારાયણ મંદિરના મહંતનાં હસ્તે લોકાર્પણ કરાયું

આયોજનમાં સુરેન્દ્રનગર થી પણ સ્વયંસેવકોએ ભાગ લઈને સેવા આપી હતી. જેમાં મંદિર પરિસરમાં જ બાળકોને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોએ બાળકોને વિશિષ્ટ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકોએ પણ જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે : વેપારી

સુરેન્દ્રનગર શહેરના રસ્તા પર દબાણ, ટ્રાફિક મુદ્દે પોલીસ પાલિકા એકબીજાને ખો આપવાનું બંધ કરે વેપારી Google News Follow Us Link એસ.પી. કચેરી, પાલિકામાં વેપારીઓએ સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરી સુરેન્દ્રનગરમાં મુખ્ય રસ્તા પર લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. જેની વૈકલ્પિક જગ્યા નક્કી કરી ફેરવવાની વાત વચ્ચે કામ ન થતા વેપારી રોષે ભરાયા હતા. પાલિકા અને એસપી કચેરીએ ધસી જઇ એક બીજાને ખો આપવાને...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.