...
- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

- Advertisement -

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલ વ્યક્તિનું બાઈક ચોરી

  • થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ.
  • વરીયા ટાઇલ્સ સામે બંસી હેર સલૂનની બાજુમાંથી કોઈ ઈસમ મોટર સાયકલ ચોરી ગયો હોવાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરી
થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરી

થાનગઢ તાલુકાના તરણેતર રોડ પર દાઢી કરાવવા આવેલી વ્યક્તિનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ. થાનગઢ સર્વોદય સોસાયટી પાસે તરણેતર રોડ ઉપર આવેલ વરીયા ટાઇલ્સ સામે બંસી હેર સલૂનની બાજુમાંથી કોઈ ઈસમ મોટર સાયકલ ચોરી ગયો હોવાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ, પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

બનાવમાં થાનગઢ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી એ પોતાના કબજાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડોર પ્લસ મોટરસાઇકલ કિંમત રૂપિયા 30,000નું દાઢી કરાવવા આવ્યા ત્યારે પાર્ક કરીને મૂક્યું હતું. તે દરમિયાન કોઈ ઈસમ જાહેરમાંથી બાઈક ચોરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની ફરિયાદી પ્રકાશભાઈ માધવજીભાઈ પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ હેતલબેન ચાવડા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે જીરાનો ત્યાર પાક ખરી જવાની ભીતિ ઉભી થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. ખેડૂતો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.