સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
- વઢવાણ વિસ્તારમાં બારી રોડ પાસેથી રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ ઈકો ગાડીના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
![સુરેન્દ્રનગર વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ](http://soham24.in/wp-content/uploads/2021/04/સુરેન્દ્રનગર-વઢવાણ-બારી-રોડ-ઉપરથી-રાત્રિ-કરફ્યુ-ભંગ-બદલ-ઈકો-ગાડીના-ચાલક-સામે-ફરિયાદ-નોંધાઈ-300x225.png)
વઢવાણ બારી રોડ ઉપરથી રાત્રિ કરફ્યુ ભંગ બદલ ઈકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ. વઢવાણ વિસ્તારમાં બારી રોડ પાસેથી રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રી કરફ્યુનો ભંગ કરવા બદલ ઈકો ગાડીના ચાલક સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે નેત્રહીન
આ બનાવની વિરમગામ રહેતા વિષ્ણુભાઈ સહદેવભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી વિક્રમસિંહ નાથુભાઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.
થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ