- Advertisement -
HomeNEWSChotila - ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના...

Chotila – ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

- Advertisement -

Chotila – ચામુંડાધામ ચોટીલાથી રાજ નાગણેચી યુવા ગ્રુપના યુવાનોએ પદયાત્રા કરીને માતાના મઢ જવા પ્રસ્થાન કર્યું

Google News Follow Us Link

From Chamundadham Chotila, The Youths Of Raj Nganechi Yuva Group Set Off For Mata's Shrine On Foot.

રાજ નાગણેચી ગ્રુપના આશાપુરા માતાજી માં અતૂટ શ્રદ્ધા ધરાવતા ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતત અઢારમાં વર્ષે ચોટીલા થી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્છ)જય માં આશાપુરા ના જય જય કાર સાથે રવાના થયો. પદયાત્રીઓને શહેરી જેનો દ્વારા જલારામ મંદિર સુધી સાથે રહી શુભેચ્છા આપવામાં આવી. કચ્છના માતાના મઢ કે જ્યાં જગ જનની માં આશાપુરાના બેસણા છે ત્યાં આસો માસની નવરાત્રી એ દેશભરમાંથી લોકો દર્શને આવે છે મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે. નવરાત્રિના આઠમા નોરતે માં આશાપુરા ને બીડું હોમવામાં આવે છે માં આશાપુરા સાક્ષાત પત્રી રાજા બાવા ની જોલી મા આપે છે.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ડહોળા પાણીના વિતરણથી રોગચાળાનો ભય

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...