- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

  • અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી
  • નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. વઢવાણ વિસ્તારનાં નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ કરવામાં આવી હતી તથા પ્રસાદ ધરીને જગત ઉપર આવે અસાધ્ય રોગ એવા કોરોનાનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી

વઢવાણ સુરેન્દ્રનગર કુંથુનાથ જૈન દેરાસર પાસે જર્જરિત બનેલ વૃક્ષ હટાવવામાં આવતા સ્થાનિક લોકોએ આભારની લાગણી વ્યક્ત કરી

પ્રસંગે ભૂદેવ ભરતભાઇ પંડ્યા કલાકાર દેવરાજભાઈ પરમાર, મૂળજીભાઈ ચાવડા, રવિરામદાસ સાધુ, મનુભાઇ વાણીયા, બાબુલાલ ચાવડા વિગેરેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને અસાધ્ય રોગોનો ઝડપથી નાશ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...