- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

  • વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી મારમારી પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ.
  • પથ્થરના કારણે ઓરડાના નડિયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન
સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર વઢવાણ વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

વાડલા ગામે જૂનુ મનદુઃખ રાખી મારમારી પથ્થરના ઘા કરી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ તાલુકાના વાડલા ગામે જૂની બાબતનું મનદુઃખ રાખતા માથાકુટ થઇ હતી.

બનાવમાં પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના ઘરે તેઓના ગામના જશવંતભાઈ ખેર મજૂરીનું કહેવા માટે આવેલ હોય જશવંતભાઈના સબંધી સાથે મનદુઃખ થયું હોય તે બાબતે ફરિયાદી તથા સાહેબને ગાળો આપી તેમજ છૂટા પથ્થરોના ઘા કરી ફરિયાદીના પિતા સાહેબને મૂંઢ ઈજા પહોંચાડી તેમજ પથ્થરના છુટા ઘા થી ફરિયાદીના ભાઈને પણ ઈજા પહોંચાડી આ ઉપરાંત પથ્થરના કારણે ઓરડાના નડિયા તેમજ સિમેન્ટના પતરા તોડી નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ છે.

જોરાવરનગરમાં ટ્રસ્ટ અને રોટરી ક્લબનાં સંયુક્ત ઉપક્રમે કોરોના સામે રક્ષણ પૂરું પાડતી મિથીલીન બ્લુ દવા વિતરણ કરાઈ

બનાવની વાડલા વણકરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશ કાળુભાઈ મકવાણાએ એજ ગામમાં રહેતા હિતેશભાઈ રાઠોડ, હિંમતભાઈ રાઠોડ, પિન્ટુભાઈ રાઠોડ, દેવજીભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...