- Advertisement -
HomeNEWSકોહલી-રોહિત શર્મા સામસામે, કોહલીએ રોહિતના હાથ નીચે રમવાનો ઈન્કાર કરી દીધો? ટીમમાંથી...

કોહલી-રોહિત શર્મા સામસામે, કોહલીએ રોહિતના હાથ નીચે રમવાનો ઈન્કાર કરી દીધો? ટીમમાંથી ખસી જવા શું આપ્યું કારણ?

- Advertisement -

કોહલી-રોહિત શર્મા સામસામે, કોહલીએ રોહિતના હાથ નીચે રમવાનો ઈન્કાર કરી દીધો? ટીમમાંથી ખસી જવા શું આપ્યું કારણ?

ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે.

Google News Follow Us Link

કોહલી-રોહિત શર્મા સામસામે, કોહલીએ રોહિતના હાથ નીચે રમવાનો ઈન્કાર કરી દીધો? ટીમમાંથી ખસી જવા શું આપ્યું કારણ?

  • ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જાય એ પહેલાં જ ટીમ ઈન્ડિયામાં જૂથવાદ વકર્યો 
  • કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરી છે.
  • કોહલી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમવા તૈયાર નહીં

ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જાય એ પહેલાં જ ટીમ ઈન્ડિયામાં જૂથવાદ વકર્યો છે. ભારતે આ સીરિઝ માટે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વન ડે ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની વરણી કરી છે.

રોહિત શર્મા ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે ત્યારે ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. સામે  વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સૂત્રોના મતે, કોહલી રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ રમવા તૈયાર નહીં હોવાથી વન ડે સીરિઝમાંથી ખસી ગયો છે.

સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ  પર ટુ-વ્હીલર અને ST બસ વચ્ચે અકસ્માત

ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે.  કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું. કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે આ સારા સંકેત નથી.

લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...