- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર...

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

- Advertisement -

PM Kisan Samman Nidhi – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

  • સુરેન્દ્રનગર જિલ્લામાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને અનુરોધ

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેપ્રધાનમંત્રી કિસાન  સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “e-KYC” તથા બેંક ખાતાને આધાર સાથે સીડ કરાવી લેવાનું રહેશે.

જે લાભાર્થી ખેડૂતોનું “e-KYC” કરાવવાનુ બાકી હોય તેઓએ સત્વરે પી.એમ.કિસાન પોર્ટલ વેબસાઇટ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા સેન્ટરમાં જઈને “e-KYC”ની કામગીરી કરાવી લેવાની રહેશે.

ભારત સરકારશ્રીની સુચના અનુસાર “e-KYC” ના કરાવ્યું હોય તેવા લાભાર્થીઓને 13માં હપ્તાની રીલીઝ વખતે ધ્યાને લેવાશે નહિ. જેથી ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક ન કરાવ્યા હોય તેમણે સત્વરે લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી “આધાર સિડિંગ” કરાવી લેવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...