- Advertisement -
HomeNEWSAvadheshwar Mahadev - અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન કથાનું આયોજન

Avadheshwar Mahadev – અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન કથાનું આયોજન

- Advertisement -

Avadheshwar Mahadev – અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન ભાગવત કથાનું આયોજન

Google News Follow Us Link

Organizing Bhagavata Katha during the night at Avadheshwar Mahadev Temple

અધિક માસને ધ્યાને રાખી અવધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રી દરમિયાન ભાગવત કથાનું આયોજન 18-7 થી 16-8 દરમિયાન કરવામાં આવ્યું છે સતત એક મહિના સુધી રાત્રિના આઠ થી દસ દરમિયાન કથા યોજાય રહી છે. કથાના વક્તા તરીકે પૂજારી શાસ્ત્રી કૌશિકભાઈ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો પણ સ્થાનિક લોકોના સહયોગથી ઉજવવામાં આવી રહ્યા છે.

Organizing Bhagavata Katha during the night at Avadheshwar Mahadev Temple

પરસોતમ માસ રહેતી મહિલાઓ માટે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અવધેશ્વર મહાદેવના મંદિર માટે જેઓનું મહત્વનું યોગદાન છે તેવા સ્વર્ગીય આત્માને મોક્ષ ગતિ અને ચીર શાંતિ મળે તેને ધ્યાને રાખી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા નો સહયોગ ટ્રસ્ટી મંત્રી વનરાજસિંહ રાણા તેમજ પ્રમુખ નિરૂભા તેમજ મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ પુરો પાડી રહ્યા છે.

Audichya Sahasra Brahmin – વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

Rain - ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ? Google News Follow Us Link ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો. ગુજરાતમાં પહેલી...