- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ

  • સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે
  • સોમવાર થી તારીખ 25 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને ધંધા રોજગારો ખુલ્લા રાખવામાં આવશે
  • સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ નહીં કરે તો તેને દંડ પેટે ત્રણ હજાર રૂપિયા ગૌશાળામાં આપવા પડશે
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈછિક લોકડાઉનનો કડક અમલ
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈછિક લોકડાઉનનો કડક અમલ

સુરેન્દ્રનગર શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શનિવારે અને કાલે રવિવારે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અને સોમવાર થી તારીખ 25 એપ્રિલ સુધી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો અને ધંધા રોજગારો ખુલ્લા રાખવામાં આવશે તેવું વિવિધ એસોસિએશનનો ના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

જેને લઇને વહેલી સવારથી શહેરમાં સાડીની દુકાન, રેડીમેડ કપડાની બજાર, સોનીની બજાર તમામ દુકાનો ધંધા રોજગારો સંપૂર્ણ બંધ જોવા મળ્યા છે ત્યારે એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વેપાર આ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ નહીં કરે તો તેને દંડ પેટે ત્રણ હજાર રૂપિયા ગૌશાળામાં આપવા પડશે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા માટે ખુદ વેપારીઓ મેદાનમાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સંપૂર્ણપણે લોકડાઉન આપવામાં આવી છે વહેલી સવારથી ધંધા-રોજગાર બંધ જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવાની માંગ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...