...
- Advertisement -
HomeNEWSસુરેન્દ્રનગર : બેરોજગારી અને વધતી મોંઘવારી પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું વિરોધ...

સુરેન્દ્રનગર : બેરોજગારી અને વધતી મોંઘવારી પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

- Advertisement -

સુરેન્દ્રનગર : બેરોજગારી અને વધતી મોંઘવારી પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ.

Google News Follow Us Link

Surendranagar: Protest by Surendranagar District Congress Committee on the issue of unemployment and rising inflation

  • સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકોને જીવન જીવવું અસહ્ય થઈ ગયું છે
  • સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શન
Surendranagar: Protest by Surendranagar District Congress Committee on the issue of unemployment and rising inflation
                     સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું

સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ.આથી જિલ્લા કાર્યાલય પર જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, મોહનભાઈ પટેલ, માઈનોરીટી ચેરમેન સાહિર સોલંકી,લોકસભા પ્રભારી રમાબેન, વિપુલભાઇ મકવાણા સહિત કાર્યકરો જોડાયા હતા.જેમાં આગેવાનોએ જણાવ્યુ કે જીવન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ, પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GSTના કારણે ભાવમાં વધારો થતા મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે.

Surendranagar: Protest by Surendranagar District Congress Committee on the issue of unemployment and rising inflation
                   સુરેન્દ્રનગર જિલ્લ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી અને વધતી મોંધવારી પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું

દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને મૂર્ખામી ને કારણે સમગ્ર દેશમાં મોંઘવારી અને બે રોજગારીથી લોકો ને જીવન જીવવું અસહ્ય થઈ ગયું છે લોકોને પરિવારનું ભરણ પોષણના કરવાના ફાંફા પડી ગયા છે.

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર : લમ્પી વાયરસ ગામડાંથી નગરમાં અને હવે ગૌશાળામાં પ્રસર્યો, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.