- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

  • દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો.
  • સાલ ઓઠાડી તેમજ સ્મૃતિચિહ્ન આપીને આશિર્વચન પાઠવ્યા
  • નિવૃત્તિ પામતા આચાર્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પણ પાઠવી
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો. દુધરેજ વડવાળા મંદિર ધામ સંચાલિત વડવાળા દેવ સરસ્વતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

જેમાં દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી મહંત મુકુંદરામદાસજી બાપુએ હાજર રહીને નિવૃત્તિ લેતા બારોટ ભાનુમતિબેનને સાલ ઓઠાડી તેમજ સ્મૃતિચિહ્ન આપીને આશિર્વચન પાઠવ્યા હતા. આ વેળાએ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામદાસ બાપુ તેમજ મંડળના સભ્યો વજુભાઈ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહીને નિવૃત્તિ પામતા આચાર્ય અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા પણ પાઠવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...