- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન...

વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા

  • જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન
  • ટ્રેકટર અને જેસીબી મળી 13 લાખના વાહનો ખાલસા કરાયા
વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા
વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા

જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી મળી 13 લાખના વાહનો ખાલસા કરાયા. સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વાહનોને ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ધ્રાંગધ્રા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 1927 અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેકટર અને જેસીબી વન વિભાગ દ્વારા વાહનો ખાલસા કરાયા

જેમાં દિલીપભાઈ પ્રેમજીભાઈ સિંધવ અને જીગ્નેશભાઈ દિલીપભાઈ સિંધવ ના વાહનો ઝડપી લઇ ખાલસા કરવાની કાર્યવાહી શુક્રવારે કરવામાં આવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કોરોના વેક્સિનની કામગીરીની માહિતી ટ્વીટ કરીને અપાઈ

જેમાં જેસીબી અને ટેકટર મળી અંદાજિત કુલ રૂ.13 લાખના વાહનો ખાલસા કરવામાં આવ્યા છે અને આ બંને ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકરનગરમાં પ્રેમ લગ્ન બાબતે મનદુઃખ રાખી માથાકૂટ કરી મારમાર્યો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...