- Advertisement -
Homeલોકલ સમાચારફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત બે સામે ટ્રાફિક પીએસઆઇ...

ફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત બે સામે ટ્રાફિક પીએસઆઇ ફરિયાદ નોંધાવી

- Advertisement -

ફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત

બે સામે ટ્રાફિક પીએસઆઇ ફરિયાદ નોંધાવી

  • પોલીસની વર્દી ઉતારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
  • ઈસમે ફિનાઈલ પી ને મરી જવાની ધમકી 
ફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત બે સામે ટ્રાફિક પીએસઆઇ ફરિયાદ નોંધાવી
ફિનાઈલ પી ને મરી જવાની ધમકી આપનાર સહિત બે સામે ટ્રાફિક પીએસઆઇ ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં ફરિયાદમાં જાહેર થયા મુજબ જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ તેમજ મોઢા ઉપર માસ્ક પહેરેલ ન હોય આથી માસ્ક બાંધવાનું તથા નારી સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલા ઈસમે ફિનાઈલ પી ને મરી જવાની તથા પોલીસની વર્દી ઉતારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની કૈલાશભાઈ વિરમગામ અને આશાબેન વિરમગામી સામે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારધી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...