Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે 25 ગાદલા અને ઓશીકા મોકલાયા. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ચોટીલામાં કોરોનાના દર્દીઓ માટે રેફરલ હોસ્પિટલ માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ત્યારે ઓક્સિજનની ઇમર્જન્સીની વ્યવસ્થા પણ આ કોવિડ સેન્ટરમાં હાથ ધરવામાં આવી છે.

કોરોનાથી બચવા આટલું જરૂર કરો

ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેમજ ગાદલા અને ઓશિકાની વ્યવસ્થા માટે થાનગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 25 ગાદલા જેટલા તથા ઓશીકા પણ મોકલીને કોરોના ના દર્દીઓને કેર લેવામાં આવી રહી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કોરોનાના વધતા સંક્રમણને કારણે જિલ્લા એસ.ટી.ડેપોમાં 70 ટકા પેસેન્જરોનો ઘટાડો નોંધાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version