Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા

સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા

સુરેન્દ્રનગર થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં અપાયા

થાનગઢમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી ગૌતમભાઈ સાકરીયા દ્વારા આજ રોજ આરોગ્ય ટીમને ફેફસાની કસરત થઈ શકે અને દર્દી સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી 12 જેટલા રેસ્પિરેટર મશીન દાનમાં આપવામાં આવ્યા હતા.

દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે

વધુ સમાચાર માટે…

Exit mobile version