Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

વઢવાણ સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર

સુરેન્દ્રનગર અનાજના ગોડાઉન ઉપર મજૂરોની હડતાળથી સપ્લાયની કામગીરીને અસર.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી રોડ ઉપર આવેલ સરકારી અનાજના ગોડાઉન ઉપર મજૂરો એકાએક કામ કરવાની ના પાડી દેતા દોડધામ મચી જવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું

ત્યારે મજૂરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ થી મજૂરોને વેતન ન મળતા મજૂરો હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે જો આ હડતાળ લાંબી ચાલશે તો જિલ્લામાં કાર્યરત વિવિધ રાશન સમિતિઓ ઉપર અનાજનો જથ્થો પહોંચાડવાના સપ્લાયની કામગીરી અસર પહોંચવાની સંભાવનાઓ પણ વ્યક્ત થવા પામી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ

Exit mobile version