સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે આવેલા બોરડીવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં
નવરંગો માંડવો યોજાયો
- મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું
- માંડવામાં ડાક ડમરૂ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા
- માંડવામાં જોડાઈ અને પ્રશાદનો લાવો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
![સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે આવેલા બોરડીવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં નવરંગો માંડવો યોજાયો](http://soham24.in/wp-content/uploads/2021/03/સુરેન્દ્રનગર-બસ-સ્ટેન્ડ-સામે-આવેલા-બોરડીવાળા-મેલડી-માતાજીના-300x159.jpeg)
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે આવેલા બોરડી વાળા મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ જોડાયા હતા ત્યારે માંડવામાં ડાક ડમરૂ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા જેમાં ભુવાજી પ્રતાપ ભાઈ અને પઢીયાળ ભુવા રાવીરાજ સિંહ ની હાજરીમાં બોરડી વાળા મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના નવરંગા માંડવા નું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવો પૂર્ણ થયા બાદ પ્રસાદનું નું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ દ્વારા માંડવામાં જોડાઈ અને પ્રશાદનો લાવો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
-A.P : રોપોર્ટ