Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો

વઢવાણ આનંદભુવન ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો. વઢવાણ આનંદભુવન ખાતે ભાજપ પક્ષ દ્વારા સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલએ ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી સન્માન પત્ર પણ આપ્યા હતા. આ વેળાએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ પણ ઉત્સાહ દાખવી રક્તદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

જ્યારે યોજાયેલ રક્તદાન કેમ્પમાં યુવાનો સહિતનાઓએ ઉત્સાહ દાખવીને 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પાંચથી વધુ ગામોમાં ડફેર પરિવારોને નિઃશુલ્ક રાશન કીટ વિતરણ કરાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version