ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે ડંસ માર્યો
- ખેતરમાં કામ કરતા ખેડૂતને સાપે ડંસ માર્યો

ધ્રાંગધ્રા શહેરના નરસીપરા વિસ્તારમાં રહેતા ખેડૂત કાનજીભાઈ પરમાર (ઉં.વ.50) પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે સાપે ડંસ મારતા કાનજીભાઈને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર રતનપર પાણીની ટાંકી પાસે પોલીસે રેડ પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી લીધા