સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Photo of author

By rohitbhai parmar

Apprentice Recruitment Mela – સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

  • 100 જગ્યાઓ માટે રોજગારીની ઉત્તમ તકો
  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે તા.20 માર્ચે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવું

સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે તા.20/03/2023ના રોજ 100 જગ્યાઓ માટે રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.જેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ 891012 પાસ તથા ડિપ્લોમાબી.એસ.સી.બી.કોમ.બી.એ. અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે તા.20મી માર્ચ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સુરેન્દ્રનગર કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2022માં મુદ્રાંકન ફી પેટે રૂ.47.32 લાખની વસુલાત કરાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link