Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી

સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી

સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી

થાનગઢમાં કોવિડ સેન્ટરના સ્ટાફ દ્વારા જનતાના હિત માટે રસીકરણની પ્રક્રિયા ચાલુ છે ત્યારે 45 વર્ષથી મોટી ઉંમરના સર્વ જ્ઞાતિના લોકો રસી મુકાવી રહ્યા છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.

ધંધુકાની બજારોને સેનેટાઈઝ કરાઇ

ત્યારે આજરોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર થાનગઢ ખાતે 45 વર્ષથી મોટી ઉંમરના લોકોએ રસી મૂકાવી. રસીકરણની પ્રક્રિયામાં 54 લોકોએ કોરોનાની લડત સામે પોતાના રક્ષણ માટે રસી લીધી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

વધુ સમાચાર માટે…

Exit mobile version