...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો...

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા

  • કલેકટર દ્વારા વિચરતી જાતિના 65 પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા.
  • કલેકટર કે.રાજેશના હસ્તે આવા પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના 65 પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા. સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારમાં રહેતા વણઝારા, સલાડ, બજાણીયા તેમજ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે રહેતા સલાટ પરિવાર ઝૂંપડી બાંધીને તેમજ ભાડાના મકાનમાં રહે છે.

લોકોને રહેણાંકના પ્લોટમાં મળે તે હેતુથી વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસ દ્વારા કલેકટરને રજૂઆત કરી હતી. આથી વઢવાણ તાલુકાના બાકરથળી ગામે 100 ચોરસ વાર પ્લોટ કરી કલેકટર કે.રાજેશના હસ્તે આવા પરિવારોને પ્લોટના હુકમો આજે વિતરણ કરવામાં આવ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ મહામંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી, લોકચાહના મેળવી

પ્લોટના હુકમો મંગળવારે કલેક્ટર કચેરી ખાતે વિતરણ કરવામાં આવતા આવા પરિવારમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર પણ માન્યો હતો.

રણમાં ટ્રક-ડમ્પર વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 11,222 પરિવારોનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર થયું Google News Follow Us Link પૃથ્વીનો છેડો ઘર અમસ્તુ નથી કહેવાયું. દરેક માણસ દિવસભર સંઘર્ષ કરીને ઘરમાં પ્રવેશે ત્યારે તેને ખરી નિરાંત મળે છે. પરંતુ જો તેને પોતાનું કહી શકાય તેવું ઘર જ ન હોય તો? કે પછી ટાઢ-તાપ-વરસાદ સામે રક્ષણ આપી શકે તેવું પાકુ મકાન ન હોય તો ? દરેક...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.