Site icon સોહમ 24 ન્યુઝ

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના ડફેર પરિવારો ઝૂંપડા બાંધીને વસવાટ કરે છે.

સમગ્ર દેશમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયે સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે રોજનું લાવીને રોજ ખાનારા પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા કપરા સમયમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 30 પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાં ઈકોગાડીના આધારે ફાઈર વિભાગે બે દીવસ યુવાનની શોધ ખોળ કરી પરંતુ કોઈ પતો ન મળ્યો

ત્યારે વિચરતી વિમુક્તા જાતી સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસના હસ્તે આ રાશન કિટનું વિતરણ કરવામાં આવતાં ડફેર પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને કર્મચારીઓને નિઃશુલ્ક માસ્કનું ​વિતરણ કરવામાં આવ્યુ

વધુ સમાચાર માટે…

Exit mobile version