- Advertisement -
Homeગુજરાત ના સમાચારધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી...

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

- Advertisement -

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

  • ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે એકદંતા ગણેશ મંદિર આવેલું છે.
  • ગણપતિદાદા સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે
  • સર્પોની જનોઈ પણ ગણપતિએ ધારણ કરેલ છે.
  • ગણપતિની સીધી સૂંઢ તેમજ એક જ પથ્થરમાંથી બનાવે આ મૂર્તિ
ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ
ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે એકદંતા ગણેશ મંદિર આવેલું છે. ગણપતિદાદા સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે સાથે સર્પોની જનોઈ પણ ગણપતિએ ધારણ કરેલ છે.

આજે વિનાયક ચોથ છે. લોકોની હર્ષભેર ઉજવણી કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં માત્ર ધ્રાંગધ્રામાં આવેલ એકદંતા ગણપતિ દાદાનુ મંદિરએ આજના દિવસે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન થતું હોય છે ત્યારે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી હવન તેમજ મહાપ્રસાદનું આયોજન બંધ છે.

તમારા સામાન્ય ટીવીને ઘરેથી સરળતાથી સ્માર્ટ બનાવો, આ ઉપકરણો કામ કરશે

અહીં આવેલા ગણપતિના મંદિરની વિશેષતા એ છે કે ગણપતિની સીધી સૂંઢ તેમજ એક જ પથ્થરમાંથી બનાવે આ મૂર્તિ અને સમગ્ર પરિવાર સાથે બિરાજમાન છે તેમજ સર્પની જનોઇ ધારણ કરેલ છે.

ધ્રાંગધ્રા જોગાસર તળાવ કાંઠે બિરાજમાન એકદંતા ગણેશ મંદિરે આજે ચૌથની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

જગ્યા વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે અને આ મંદિર ધ્રાંગધ્રા સ્થિત વખતનું છે અને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે અને સરકારી ગાઈડ મુજબ આ દિવસના રોજ કોઈ કાર્યક્રમો યોજાતા નથી.

રૂ.38 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...