સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે

Photo of author

By rohitbhai parmar

Viswas Thi Vikas Yatra – સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ખાતે “વિશ્વાસ થી વિકાસયાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાશે

  • સુરેન્દ્રનગર ખાતે ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાશે

જન-જન સુધી સરકારી સેવાઓ અને લાભો પહોંચાડવા માટે રાજ્ય સરકારશ્રી તરફથી સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ શ્રેણીમાં જિલ્લામાં આજે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને સવારે 10:00 કલાકે પંડિત દિન દયાળ હોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત રૂ.35.53 કરોડના 210 કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.75.74 કરોડના 314 કામોનું ઈ-ખાતમુહૂર્ત એમ એકંદરે કુલ રૂ.111.27 કરોડના 524 કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC અને બેંક ખાતા આધાર સિડિંગ કરવા અનુરોધ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link