- Advertisement -
Homeલોકલ સમાચારસુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

- Advertisement -

સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

  • સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત
  • પોલીસ દફતરે દારૂ, જુગાર, છેડતી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલ છે.
સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત
સુદામડાના માથાભારે માણસને તડીપાર કરવા રજૂઆત

સાયલા તાલુકાનાં સુદામડા ગામે ધણાં સમયથી વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતાને રંજાડી ત્રાસ આપતા માથાભારે શખ્સ પ્રતાપ ભૂપતભાઇ ખાચર વિરુધ્ધ પોલીસ દફતરે દારૂ, જુગાર, છેડતી, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલ છે.

સુરેન્દ્રનગરની સંસ્કૃતિ સ્કૂલ ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની કાળજી લઈને રસીકરણ કરાયું હતું

પ્રતાપ ખાચર વેપારીઓ પાસે ખંડણી માંગવી, ધમકી આપવી, દારૂ પી દંગલ મચાવી દુકાનો બંધ કરાવવી સહિતની હેરાનગતિથી લોકો ગળે આવી ગયા હોય વેપારી અને ગ્રામજનોએ સાયલા મામલતદાર પી.બી.કરગટિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ માથાભારે શખ્સ પ્રતાપ ભૂપતભાઇ ખાચરને તડીપાર કરવા રજૂઆત કરી હતી.

વધુ સમાચાર માટે…

વણા હાઇસ્કૂલને એક લાખનું દાન

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Bharat Bandh – ‘અનામત બચાવવા’ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?

Bharat Bandh - 'અનામત બચાવવા' 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ? Google News Follow Us Link રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ’એ આજે 21 ઑગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે. અનેક રાજ્યોના એસસી-એસટી સમૂહોએ આ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ એલાનને અનેક રાજકીય પક્ષો અને સામાજિક...