- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે...

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

  • સુરેન્દ્રનગરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે
  • સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી રાખ્યું
  • સુરેન્દ્રનગર માઇ મંદિર રોડ ઉપર અને જવાહર ચોક રોડ ઉપર પોલીસનું બાઈક પેટ્રોલિંગ જારી જોવા મળ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી
વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર એકઠી થતી ભીડને દૂર કરવા પોલીસે પેટ્રોલિંગ જારી રાખ્યું. સુરેન્દ્રનગરમાં દિન-પ્રતિદિન કોરોનાનો કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હાલ ડબલ ડિજિટમાં જ કોરોના સંક્રમિતના લોકો નોંધાઈ રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી

ત્યારે સુરેન્દ્રનગરમાં પોલીસ વિભાગ દ્વારા સંક્રમણને રોકવા ના ભાગરૂપે બાઈક ઉપર પણ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના જુદા-જુદા રસ્તાઓ પર એકઠા થતા લોકોને કોરોનાવાયરસના સંક્રમણ વધુ ન ફેલાય તેવો અટકાવવાનો પ્રયાસ કરીને દૂર કરતા પણ નજરે પડી રહ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર માઇ મંદિર રોડ ઉપર અને જવાહર ચોક રોડ ઉપર પોલીસનું બાઈક પેટ્રોલિંગ જારી જોવા મળ્યું હતું.

બે વરસ જૂના પ્રેમલગ્નનો લોહિયાળ ખેલ જમાઈ અને તેના ભાઇઓએ સાસરી પક્ષના મોભીની હત્યા કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Kolkata Rape-Murder – કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Kolkata Rape-Murder - કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી Google News Follow Us Link કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થઇ છે. સર્વોચ્ચ અદાલતે જૂનિયર ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યા અને હૉસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ઘટનાની નોંધ લીધી અને કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસ...