- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની...

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

  • મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં તાજેતરમાં બેઠક યોજાઇ.
  • રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ 108 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

કલેક્ટર કચેરી સભા ખંડમાં આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં તાજેતરમાં બેઠક યોજાઇ. સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે તાજેતરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને અને એસ.પી.ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસોની કામગીરીની સમીક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રભારી સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન બોટલ માટે મહત્વનાં એવા વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું

બેઠકમાં કોરોના રસીકરણની કામગીરીને વેગ આપવા, ટેસ્ટીંગ વધારવા અને આર્ટિફિશિયલ રિપોર્ટ ઝડપથી ઉપલબ્ધ થાય તેમજ ઇમર્જન્સીવાળા દર્દીઓને હોસ્પિટલમાં તુરંત દાખલ થાય તે બાબતની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું બાદમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ 108 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ 108 એમ્બ્યુલન્સ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે

Chandrayaan-3 success- દેશમાં 23, ઓગસ્ટે ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે ઉજવાશે Google News Follow Us Link સેમિનાર, ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન થશે ભારતમાં 2024ની 23, ઓગસ્ટે પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ(ફર્સ્ટ નેશનલ સ્પેસ ડે) ઉજવાશે. 2023ની 23, ઓગસ્ટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંપૂર્ણ સલામતી સાથે ઉતરવામાં ઝળહળતી સફળતા મળી હતી. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાથી ઉતરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતની અને ઇન્ડિયન સ્પેસ...