...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ

વઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ

  • સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં રેઇડ પાડી જુગાર પોલીસે ઝડપી લીધો
  • સુરેન્દ્રનગર પી.એન.ટી. કવોટર પાસે આવે પરશુરામ સોસાયટી
વઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ
વઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ

સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં રેઇડ પાડી જુગાર પોલીસે ઝડપી લીધો ત્રણ સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર પી.એન.ટી. કવોટર પાસે આવે પરશુરામ સોસાયટીમાં જુગાર રમાતો હોવાની પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી.

આથી પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ પાડતા જાહેરમાં ગેરકાયદેસર વરલી મટકાનો જુગાર આંક ફરક્નો જુગાર રમાડતો હોવાનું ઝડપાઈ જવા પામ્યો હતો પોલીસે આ બનાવમાં રોકડા રૂપિયા 5530 તથા 3 મોબાઇલ કિંમત રૂપિયા 3000 મળી વરલીનું સાહિત્ય કુલ મુદ્દામાં 8530 નો ઝડપી લીધો છે.

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સામેની જંગ હાર્યા

બનાવમાં પોલીસે બે ઇસમોને ઝડપી લઇ ત્રણ સામે ફરિયાદ નોંધી છે. આ બનાવની પોલીસ કર્મચારી વિજયસિંહ પરમારએ કનૈયાલાલ મયુરભાઈ ચૌહાણ, મનીષભાઈ ભીખાભાઈ, પંકજભાઈ ઉર્ફે રાજુભાઈ, દિનેશભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ

Surendranagar - સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો, જીરાનો ત્યારપાક ખરી જવાની ભીતિ ઉભી થઈ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે જીરાનો ત્યાર પાક ખરી જવાની ભીતિ ઉભી થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જીરા ઉત્પાદનને વ્યાપક નુકસાનની ભીતિના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે. ખેડૂતો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.