- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ

  • હથિયાર અને પથ્થરોથી હુમલો કરી મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ.
  • ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી
વઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ
વઢવાણ સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ

સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી પાસે હથિયાર અને પથ્થરોથી હુમલો કરી મકાનના કાચ તોડી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ ફીરદોસ સોસાયટી પાસે કહેલ વાતનું મનદુઃખ રાખીને ફોરવીલ ગાડીમાં ધસી આવેલી સમયે ઈસમોએ એકસમ કરી ધોકા તથા ધારીયા તેમજ પથ્થરોથી ફરિયાદીના મકાનના બારી-બારણાં કાચ તોડી પાડયા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કર્યાની 10 ઈસમો સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વેપારી નાશીરભાઇ ગફારભાઇ પરમારે લક્ષ્મીપરા, ફીરદોસ સોસાયટી અને વઢવાણમાં રહેતા રફિકભાઈ ઉર્ફે હાજીભાઇ વસીમભાઈ ઉર્ફે ઘોગીકરણ બારોટ તેમજ બીજા અજાણ્યા સાત ઇસમો મળી 10 સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈસ્પેક્ટર હરદેવસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર કોંઢની વાડી ખાતે રકતદાન કેમ્પ યોજાશે

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...