- Advertisement -
Homeગુજરાત ના સમાચારસુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા...

સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી

- Advertisement -

સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી

  • થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાતને લઇને માહિતી મેળવી.
સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી
સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી

થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાતને લઇને માહિતી મેળવી. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાની આગેવાની હેઠળ જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા થાનગઢ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

સુરેન્દ્રનગર થાનગઢ કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઈને સમીક્ષા કરી

વેળાએ તેઓની સાથે જયદીપભાઇ ખાચર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ પરમાર, પ્રદીપભાઈ, તેજાભાઈ, શૈલેષભાઈ તેમાજ થાનગઢ નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, લાખાભાઈ ભરવાડ, પ્રતાપભાઈ ખાચર, ભુપેન્દ્રભાઈ લકુમ, ધર્મેશભાઈ સરવાડિયા વિગેરેઓ પણ સાથે જોડાયા હતા.

સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની બજેટ બેઠક યોજાઇ હતી

જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાએ કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે જાત નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. તેમજ દર્દીઓના ખબર અંતર પૂછીને ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી સગવડતા બાબતની માહિતી પણ મેળવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 82 હજાર પુરુષો અને 75 હજારથી વધુ મહિલાઓએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...