- Advertisement -
Homeગુજરાત ના સમાચારપોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે

પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે

- Advertisement -

પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે

  • તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે
  • પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે.
  • હાલ વાવાઝોડાની દિશા વેરાવળ તરફ આગળ વધી રહી છે
પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે
પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે

તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે. લોકોને દરિયાકાંઠે ન જવા અને માછીમારોને માછીમારી ન કરવા જવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકિનારે તૌકતે નામનું વાવાઝોડું મંડરાઇ રહ્યું છે હાલ વાવાઝોડાની દિશા વેરાવળ તરફ આગળ વધી રહી છે ત્યારે પોરબંદરમાં બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારી કરી રહેલ બોટો તમામ પોરબંદર આવી ગઈ છે વાવાઝોડું જેમ-જેમ આગળ વધે છે.

પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપી

તેમ તેની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે અને એટલી જ ઝડપે પવન પણ ફૂકાશે ત્યારે પોરબંદરના બંદર ઉપર બે(2) નંબરનું સિગ્નલ ઉતારીને ચાર(4) નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં તૌકતે નામના વાવાઝોડાની સંભવિત આફત, ખેડૂતોને સચેત કરાયા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...