- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા...

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

  • દુધરેજ વડવાળા મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ.
  • ગીરમાં આવેલ વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

દુધરેજ વડવાળા મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ. દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં આવેલ વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

જેમાં ગીરની વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવાના ભાગરૂપે દુધરેજ વડવાળા ધામના મહંત અને મહામંડલેશ્વરના મહંત કનીરામદાસજી બાપુની આજ્ઞા અનુસાર કોઠારી બાપુ મુકુંદ રામદાસજી બાપુએ માલધારી સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક કરી પરામર્શ કર્યો હતો.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગર લક્ષ્મીપુરા શેરી નંબર-5 પાસેના મકાનમાં પોલીસે રેઇડ પાડી

તેમજ ગીરમાં માલધારી સમાજના પશુધનને બચાવવા માટે ઘાસચારાની વ્યવસ્થા દુધરેજ વડવાળા ધામ મંદિર ખાતેથી કરી આપવામાં આવતા માલધારી સમાજ દ્વારા ગુરુગાદી દ્વારા કરવામાં આવતું સેવા કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે આઇસર ટ્રકે કારને અડફેટે લેતાં એકનું મોત એકને ઈજા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...