સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ પર ટુ-વ્હીલર અને ST બસ વચ્ચે અકસ્માત
- સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ પર મોડી સાંજે એસટી બસ અને એક વાહન વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગર-જોરાવરનગરના કોઝવે પુલ પર મોડી સાંજે એસટી બસ અને એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અંદાજે ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યારે અક્સમાતના બનાવથી કોઝવે પુલ પર ટ્રાફિક જામ અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
સુરેન્દ્રનગર-જોરાવરનગર કોઝવે પુલ પર દિવસ-રાત નાના મોટા વાહનો દોડી રહ્યા છે. અને રાહદારીઓ, વાહનચાલકો પણ આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તા. 13 ડિસેમ્બરને સોમવારની મોડી સાંજે પુલ પર પસારથી થતી એસટી બસ અને ટુવ્હીલર વાહન વચ્ચે અકસ્માત થયો હતો.
Share Market : નબળાં વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની નરમાશ સાથે શરૂઆત, Sensex 58000 નીચે સરક્યો