- Advertisement -
Homeગુજરાત ના સમાચારપોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

- Advertisement -

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

  • સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પોરબંદરની મુલાકાતે આવ્યા.
  • તૌકતે નામનું વાવાઝોડું આજે સોમવારે રાત્રીના 11 વાગ્યા સુધીમાં પોરબંદરના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે.
પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી
પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પોરબંદરની મુલાકાતે આવ્યા. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓ સાથે બેઠક યોજી તૌકતે નામનું વાવાઝોડું આજે સોમવારે રાત્રીના 11 વાગ્યા સુધીમાં પોરબંદરના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે.

પોરબંદરનું વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓની જવાબદારી મંત્રીને સોંપી છે. પોરબંદર જિલ્લાની જવાબદારી કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને સોંપવામાં આવી છે.

સુરેન્દ્રનગર જોરવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉકાળા વિતરણનું આયોજન

તેવું આજે બપોરના સમયે પોરબંદર આવી પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્મા પ્રભારી સચિવ દિનેશ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંભવિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વાવાઝોડાને લઈને સમીક્ષા કરી હતી. વાવાઝોડાને કારણે કોઇ જાનહાની ન થાય તેમજ લોકોને મુશ્કેલી ન પડે તે રીતે આયોજન કરવા અધિકારીઓને સુચના આવી હતી.

ધ્રાંગધ્રાનાં બે કોવિડ સેન્ટરની જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ મુલાકાત લઇ સમીક્ષા કરી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...