સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

Photo of author

By rohitbhai parmar

Tribute – સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

  • લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

સમગ્ર દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ, વેલેન્ટાઇન ડે ઉજવાતો હોય છે ત્યારે લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા વેલેન્ટાઇન ડેના દિવસે પુલવા એટેકમાં શહીદ થયેલા સૈનિકો અને તુર્કી-સિરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે 30 થી 40 હજારથી વધુ લોકોનું મૃત્યુ પામ્યા તેઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સુરેન્દ્રનગર લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં પુલવા હુમલામાં વીરગતિ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પી

સુરેન્દ્રનગર શહેરની લીટલ ઓર્કિડ પ્રિ સ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવા એટેકમાં સૈનિકો જે શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને હાલમાં જે તુર્કી-સિરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં જેમાં 30 થી 40 હજાર વ્યક્તિઓ મરણ પામેલા તેમને પણ બાળકો અને શિક્ષકો દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રેલ્વે સ્ટેશનોના આધુનિકીકરણ માટેની નવી યોજના – જિલ્લાનાં 5 સ્ટેશનોની અમૃત ભારત સ્ટેશન યોજનામાં પસંદગી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link