સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Photo of author

By rohitbhai parmar

Tribute – સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળીને રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં અને પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે 11 વાગ્યે જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા મૌન પાળવામાં આવ્યું હતું.

પ્રેરણાદાયી કાર્ય – સુરેન્દ્રનગરમાં મુસ્લિમ પરિવારે સી.જે. હોસ્પિટલમાં પાંચ પારણા અર્પણ કર્યા

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link