- Advertisement -
HomeNEWSસુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

- Advertisement -

Prices Were Fixed – સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

  • સિટી-પુરવઠા મામલતદાર સાથે મીઠાઇ-ફરસાણના વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

સુરેન્દ્રનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને ફરસાણ અને મીઠાઇ વાજબી ભાવે મળી રહે એ માટે સિટી મામલતદાર અને પુરવઠા ટીમે શહેરના મીઠાઇના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે ભાવમાં ઘટાડો કરાયો હતો. જેમાં મીઠાઇ અને ફરસાણના ભાવોમાં કિલોએ ભાવ ઘટાડો કરાયો હતો.

ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી

સુરેન્દ્રનગર સિટી મામલતદાર એચ.એસ.હુબલ અને પુરવઠા મામલતદાર જે.વી.ભટ્ટી, ડેપ્યૂટી મામલતદાર જયદીપસિંહ રાણાએ શહેર વિસ્તારના ફરસાણ અને મીઠાઇના વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં હાજર રહેલા મીઠાઇ-ફરસાણના વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ દિલિપભાઇ શેઠ, કમલેશભાઇ શેઠ હાલ બેસનના ભાવમાં, તેલના ભાવમાં અને મરચાના ભાવમાં વધારો થતાં નફો ઘટવાની સાથે લેબર ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત દુકાનનું ભાડું, વીજળી ખર્ચ, બળતણ ખર્ચ વગેરેમાં પણ વધારો થતાં નફો ઓછો હોવાથી રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું

આ અંગે મામલતદારે જણાવ્યું કે, આ ભાવ આગામી દિવાળી તહેવારો દરમિયાન તા.21-10-2022થી 26-10-2022 સુધી એમ 5 દિવસ પૂરતા ભાવો અમલી રહેશે. જયારે સુરેન્દ્રનગર, દૂધરેજ, જોરાવરનગર, રતનપર ખાતે મીઠાઇ અને ફરસાણનું વેચાણ કરતાં વેપારીઓએ અને ગ્રાહક સુરક્ષા ધારા મુજબ દરેક દુકાને ભાવ અંગેનું બોર્ડ ફરજીયાત મૂકવાનું રહેશે એવી પણ સૂચના આપવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર

WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર Google News Follow Us Link WhatsApp New Feature: WhatsApp સ્ટેટસ અપડેટ માટે નવું ફિચર લાવ્યું છે. નવા ફિચરની મદદથી યુઝર કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ પર હાર્ટ ઈમોજીથી રિએક્ટ કરી શકાશે. તેના ઉપરાંત કંપની જલ્દી જ મેસેજ બ્લોકિંગ માટે એક નવું ફિચર લાવવા જઈ રહી છે. WhatsApp પોતાના કરોડો યુઝર્સ માટે ઝડપથી નવા નવા ફિચર રોલઆઉટ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ...