- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

- Advertisement -

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

  • ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા
ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા
ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

ધ્રાંગધ્રા સબજેલના કાચા/પાકા કામના કેદીઓને રાંધેલા ખોરાક જમાડવાનો તથા અન્‍ય સેવાઓનો વાર્ષિક ઈજારો ૧-૪-૨૦૨૧ થી ૩૧-૩-૨૦૨૨ સુધી આપવાનો હોય જે માટેની અરજીઓ (ટેન્‍ડર) મંગાવવામાં આવે છે. આ અંગે પુરી પાડવાની વસ્‍તુઓ અને ખોરાક અંગેની યાદી તથા ટેન્‍ડરોની શરતો વિગેરે મામલતદાર કચેરી- ધ્રાંગધ્રા ખાતેથી કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં મેળવી લઈ તા. ૨૫-૩-૨૦૨૧ સુધીમાં બપોરના ૩-૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવપત્રક મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે રજુ કરવા જેલ સુપ્રિટેન્‍ડેન્‍ટ અને મામલતદારશ્રી- ધ્રાંગધ્રાની અખબારી યાદીમાં જણાવાયું છે.

જિલ્‍લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Janmashtami – સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવા રૂ.36.54 લાખનું ટેન્ડર મંજૂર કરાયું

Janmashtami - સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવા રૂ.36.54 લાખનું ટેન્ડર મંજૂર કરાયું Google News Follow Us Link સુરેન્દ્રનગર જન્માષ્ટમીના લોકમેળા માટે મેદાનની હરાજી જન્માષ્ટમી લોકમેળોના આયોજન માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જેટલા ટેન્ડર ભરાઈને આવ્યા હતા તેમના માટે હરાજીની પ્રક્રિયા ગત સપ્તાહ દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ તેમાં સરકાર દ્વારા જાહેર કરેલ નવી એસ.ઓ.પી. અંગે વિવાદ થતાં હરાજીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં...