- Advertisement -
Homeલોકલ સમાચારખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

- Advertisement -

ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

  • ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો
  • લથડીયા ખાતી હાલતમાં અને બક્વાસ કરતી હાલતમાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો હતો.
ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો
ખીજડીયા હનુમાન પાસે લથડીયા ખાતી હાલતમાં ચોટીલાનો ઇસમ ઝડપાયો

સુરેન્દ્રનગર મેઇન રોડ ઉપર આવેલ ખીજડીયા હનુમાન મંદિર પાસે થી લથડીયા ખાતી હાલતમાં અને બક્વાસ કરતી હાલતમાં એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસ તપાસમાં ઈસમનું નામ રફિકભાઈ નૂરેમહમ્મદભાઈ હોવાનું અને ચોટીલા પાસે રહેતા હોવાનું ખુલવા પામ્યું હતું. ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ ગયાની ફરિયાદ પોલીસ કર્મચારી દિનેશભાઈ ઘનશ્યામભાઈ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર સોલંકી ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Health Tips – શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

Health Tips - શ્રાવણ મહિનામાં તમે પણ ઉપવાસ કરો છો? આ વાતોનું રાખજો ખાસ ધ્યાન આ ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. Google News Follow Us Link શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો સોમવાર કરતા હશે, તો ઘણા...