- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

- Advertisement -

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

  • ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજની જીવન ઝરમર સાથેનું આખ્યાન યોજાયું.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજની જીવન ઝરમર સાથેનું આખ્યાન યોજાયું. સુરેન્દ્રનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફાગણ મહિનામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં 24 કલાકનું રામાપીરનું આખ્યાન યોજાયું હતું. દિવસ અને રાત્રી
દરમ્યાન રામદેવપીર મહારાજની જીવનશૈલીને નાટ્ય સ્વરૂપે રજૂ કરતા આજુબાજુના લોકોએ આખ્યાન નિહાળીને ધન્યતા પણ અનુભવી હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું હતું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Surendranagar – સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો

Surendranagar - સુરેન્દ્રનગર ડિવાઇડરની ગ્રીલ સાથે વાહન અથડાવાના બનાવોમાં વધારો થયો Google News Follow Us Link સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર રાત્રે અંધારપટ્ટ છવાયો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર અવારનવાર થાંભલાઓ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરના મેગા મોલ સામે આગળ મુખ્ય માર્ગો પર અંધારપટ્ટા છવાતા રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. અને ડિવાઇડર પરની ગ્રીલો તૂટતા તેની...