- Advertisement -
Homeલોકલ સમાચારથાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા...

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

- Advertisement -

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

  • થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ.
  • જેમાં 51 પૈકી 40 દુકાન અને 126 પૈકી 66 થડાના પૈસા બાકી નીકળતા હોવાથી આવા બાકીદારોને આગામી તારીખ 30 એપ્રિલ સુધીમાં પૈસા ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.
થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ
થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ. થાનગઢની શાકમાર્કેટમાં ભાડે દુકાન અને થડા ચલાવતાં વેપારીઓને બાકી લેણાં ભરપાઈ કરવા પાલિકા વિભાગ દ્વારા નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે.

થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ

જેમાં 51 પૈકી 40 દુકાન અને 126 પૈકી 66 થડાના પૈસા બાકી નીકળતા હોવાથી આવા બાકીદારોને આગામી તારીખ 30 એપ્રિલ સુધીમાં પૈસા ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Dengue Cases – સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા

Dengue Cases - સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ નોંધાયા સોલા સિવિલમાં ડેન્ગ્યુના 15થી 21 જુલાઇમાં 29, 22થી 28 જુલાઇના 125, 29 જુલાઇથી 4 ઓગસ્ટના 88 જ્યારે 5થી 11 ઓગસ્ટના 83 કેસ નોંધાયા છે. Google News Follow Us Link ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગ હાલ બેકાબુ બન્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 83 સહિત છેલ્લા એક મહિનામાં જ ડેન્ગ્યુના 325 કેસ નોંધાઇ ચૂક્યા...