- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ...

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું

  • સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે અધિકારીઓને કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું.
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું
વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું

સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે અધિકારીઓને કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને તથા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બાબતે હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં જિલ્લાની હાલની પરિસ્થિતિએ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આ કેસોની નિયંત્રણ કરવા તેમજ મેડીકલ ફેસીલીટી અગત્યની કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ જેવા કે રેવન્યુ, પંચાયત, હેલ્થ, પોલીસ તથા તમામ સરકારી વર્ગ 1 થી 4ના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ તેમના બ્લડ રિલેશન ધરાવતા માતા-પિતા, પત્ની, બાળકો જેવા કોવિડ-19 ના દર્દીઓને સમયસર સારવાર તેમજ જરૂરિયાત મુજબ ઇન્જેક્શન, દવાઓનો જથ્થો તથા જરૂરીયાત મુજબ વેન્ટિલેટર બેડ ફાળવવા આવશ્યક છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

આથી જરૂર પડ્યે સરકારી અધિકારી-કર્મચારીઓ અથવા તેમના બ્લડ રિલેશનના સભ્યો મુશ્કેલીમાં ના મુકાય તથા સમયસર જરૂરિયાત મુજબ ફેસીલીટી મળી રહે તે માટે જરૂરી નિયંત્રણ રાખવા સમિતિની રચના કરવામાં આવી હોવાનો હુકમ કરવામાં આવ્યો છે

એસ.ટી. બસ હડફેટે ગંભીર ઇજા

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ Google News Follow Us Link આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે. મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે. વડા પ્રધાન...