- Advertisement -
Homeલોકલ સમાચારકોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

- Advertisement -

કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ તેમજ મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.
  • પોઝિટીવ કેસની સંખ્યા 4743 છે.
  • મોતની સંખ્યા 285 ઉપર પહોંચી ગઇ છે.
  • કોરોનાએ કાળો કેર મચાવી દીધો છે.
કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત
કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ તેમજ મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા 4743 છે. જ્યારે મોતની સંખ્યા 285 ઉપર પહોંચી ગઇ છે.

કોરોનાએ કાળો કેર મચાવી દીધો છે. ત્યારે પુરતી સમયસર સારવાર ન મળતી હોવાથી લોકો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી કોવિડ સેન્ટર શરૂ કરી સબ સલામતના દાવા કરી રહી છે.

ત્યારે સાયલાના ચાંદનીબેન કલ્પેશભાઈને ઓક્સિજનની સારવાર માટે સાયલાથી લીંબડી સરકારી કોવિડ સેન્ટર ગયા હતા. ત્યાં જગ્યા ન હોવાનું જણાવતા સુરેન્દ્રનગર સરકારી ગાંધી હૉસ્પિટલમાં ગયા ત્યાં પણ જગ્યા ન હોવાનું જણાવતા મહિલાનું સારવાર મળે એ પહેલાં જ એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

ભરવાડ સમાજના અગ્રણી અજીતભાઇ ડાંગરને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી ધ્રાંગધ્રા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે અમદાવાદ લઇ જતા સમયે વેન્ટિલેટર મળે તે પહેલાં જ રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું.

આમ કોરોનાના દર્દી ઓક્સિજન માટે કે વેન્ટિલેટર માટે રઝળપાટ કરી રહ્યા છે અને સગવડ ન મળતા મૃત્યુ પામી રહ્યા છે. આમ અનેક કોરોના દર્દી, શંકાસ્પદ કોરોના દર્દી કે બીમારીવાળા લોકોને આવા કપરા સમયે સરકાર સારવાર પૂરી ના પાડી શકતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Happy Holi 2024 – હોળી – ધૂળેટીની શુભકામના

Happy Holi 2024 - હોળીના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે - ખાસ ઇમેજ મેસેજથી પ્રિયજનોને મોકલો હોળી - ધૂળેટીની શુભકામના Google News Follow Us Link Happy Holi 2024 Wishes in Gujarati : ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ...