- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું

  • કોરોનાનું સંક્રમણ અટકાવવા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું
  • કુલ 1181 ટેસ્ટ કરવામાં આવ્યાનું જાહેર થવા પામી છે.
  • 186 લોકોનું એક દિવસમાં ટેસ્ટિંગ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો ઉપર થી 641 RT-PCR અને 540 એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવતાં કુલ 1181 ટેસ્ટ કરવામાં આવ્યાનું જાહેર થવા પામી છે. ત્યારે વઢવાણ તાલુકામાં 113 RT-PCR અને 73 એન્ટીજન ટેસ્ટિંગ મળી 186 લોકોનું એક દિવસમાં ટેસ્ટિંગ કરવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Mockdrill Organized- આઈઓસીની પાઈપમાં લીકેજથી આગ લાગતાં લેવલ 3ની ઇમરજન્સી લદાઈ

Mockdrill Organized- આઈઓસીની પાઈપમાં લીકેજથી આગ લાગતાં લેવલ 3ની ઇમરજન્સી લદાઈ Google News Follow Us Link લખતર તાલુકાના કડું નજીકથી વલ્લભીપુર કેનાલના રોડેથી તાલુકાનાં લીલાપુર ગામ તરફ જતાં કેનાલ નજીકથી આઈઓસીની સલાયા-મથુરા પાઇપ લાઇન પસાર થાય છે. જ્યાં તા.6-3-24ના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કડું નજીક આવેલી વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ પાસે લીલાપુર તરફ જવાના કેનાલ રોડ ઉપર આઈઓસીએલની પાઇપ લાઈન પસાર થાય છે. જ્યાં તા.6-3-24ના રોજ...