- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

  • એનસીસી (NCC) બાબતે મંજૂરી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો.
  • યુજીસીએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે એનસીસી (NCC)
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) પસંદગીના વિષય તરીકે મંજૂરી આપવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં એનસીસી (NCC) બાબતે મંજૂરી આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો. યુજીસીએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે એનસીસી (NCC) લેવાની મંજૂરી આપવામાં આવતા એનસીસી (NCC)ના વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ઊભી થવા પામી છે.

થાનગઢની શાળા નંબર 3 ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ યુજીસીના વિદ્યાર્થીઓને એનસીસી (NCC)ની લેવાની મંજૂરી પ્રાપ્ત થતા એનસીસી (NCC) વિદ્યાર્થીના આલમમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં Google News Follow Us Link ઓનલાઈન ખૂલતી 140 અરજીમાંથી રોજ 80થી 90નો જ નિકાલ સુરેન્દ્રનગર શહેરની આરટીઓ કચેરી બહુમાળી ભવનમાં આવેલી છે. ત્યારે શહેરથી દૂર આવેલી આ કચેરીમાં હાલમાં પણ મેન્યુઅલ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન કરાતી અરજીઓમાંથી અંદાજે 140 અરજી સાથે લોકો ટેસ્ટ આપવા આવે છે. ત્યારે અંદાજે 50થી વધુ અરજી પણ વેઇટિંગમાં રહેતી...